ચોઘડિયા
કોઇપણ કાર્યને શુભ મુહૂર્તમાં કે સમય પર આરંભ કરવાથી પરિણામ અપેક્ષિત આવવાની શક્યતા વધારે છે. આ શુભ સમય ચોઘડીયામાં જોઇને મેળવી શકાય છે. અહીં અમે ચોઘડીયા જોવાની સગવડ ઉપલબ્ધ કરી છે.
વિશેષ-દિવસ અને રાત્રિના ચોઘડિયાની શરૂઆત ક્રમશઃ સૂર્યોદય અને સૂર્યાસ્તથી થાય છે. દરેક ચોધડિયાનો સમયગાળો દોઢ કલાકનો હોય છે. સમયપ્રમાણે ચોઘડિયાને ત્રણ વિભાગમાં વહેંચવામાં આવે છે - શુભ, મધ્યમ અને અશુભ. આમાં અશુભ ચોઘડિયામાં કોઇ પણ નવું કાર્ય કરવાથી બચવું જોઇએ. | |
શુભ ચોઘડિયા | શુભ (સ્વામી ગુરૂ), અમૃત (સ્વામી ચંદ્ર), લાભ (સ્વામી બુધ) |
મધ્યમ ચોઘડિયા | ચર (સ્વામી શુક્ર) |
અશુભ ચોઘડિયા | ઉદ્વેગ (સ્વામી સૂર્ય), કાલ (સ્વામી શનિ), રોગ (સ્વામી મંગળ) |
જશપાલ
ReplyDeleteજશપાલ
ReplyDelete