Skip to main content

Posts

Showing posts from July, 2018

માત્ર 5 મિનિટમાં પેટ સાફ અને શરીરની ગંદકી બહાર કરવાના ઘરેલુ ઉપાયો.Household remedies for stomach cleansing and body dirt in just 5 minutes .

માત્ર 5 મિનિટમાં પેટ સાફ અને શરીરની ગંદકી બહાર કરવાના ઘરેલુ ઉપાયો…. Household remedies for stomach cleansing and body dirt in just 5 minutes ... દોસ્તો જેવું કે તમે જાણો છો કે આજ-કાલના લોકો ઘરના ખાવાની જગ્યાએ બહારનું જમવાના ખુબ વધુ શોખીન હોય છે. એવામાં તેઓને ઘણી પેટ સંબન્ધિ પરેશાનીઓથી પસાર થવું પડતુ હોય છે. જેમ કે એસીડીટી , પેટમાં જલન , દર્દ વગેરે. હવે તમે એ તો સમજી ગયા હશો કે પેટ સંબન્ધી મોટાભાગના રોગ ખરાબ ખાનપાનને લીધે આપણા પેટનું સ્વાસ્થ્ય બગાડી નાખતા હોય છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે વધુ તળેલા કે મસાલા વાળા ખોરાક ખાવાથી આપણા પેટમાં ગેસ , એસીડીટી અને કબ્જ જેવી સમસ્યાઓ થવા લાગતી હોય છે. જેનાથી પરેશાન થઈને તમે ઘણા પ્રકારની દવાઓ ખાતા હોવ છો અથવા ઘણા ઉપાયો પણ કરતા હોવ છો.   છતાં પણ તમને ઘણીવાર તેનાથી પણ આરામ નથી મળી શકતો. એવામાં આજે અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ કે આવા ઘરેલુ ઉપાયો વિશે જેનાથી માત્ર 5 મિનિટમાં જ તમારા પેટ સંબન્ધિ સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો. 1. રોજના સવારના સમયે અળધા લીંબુ અને એક ચમચી હળદરને નવશેકા પાણીમાં મિલાવીને તેનું સેવન કરો. ધ્યાન રાખો

અઠવાડિયામાં વજન ઓછું કરવા વિશે વિચારી રહ્યા છો, તો અપનાવો આ ,If you are thinking about losing weight in the week, then adopt this

અઠવાડિયામાં વજન ઓછું કરવા વિશે વિચારી રહ્યા છો , તો અપનાવો આ... If you are thinking about losing weight in the week, then adopt this... ઘણીં વાર એવું થતું હોય છે કે આપણે વજન ઓછું કરવા વિશે વિચારી લેતા હોઈએ છીએ પણ આપણી પાસે એટ્લો સમય નથી હોતો. એવામાં સૌથી મોટો સવાલ એ ઉઠે છે કે ઓછા સમયમાં એવું તે શું કરીયે કે જેનાથી વજન પણ ઓછું થઇ જાય અને સાથે જ આપણી ફિટનેસ પણ બરકરાર રહે. સૌથી જરૂરી વાત તેના માટે અમુક ખાસ ચીજોનું ધ્યાન રાખવું જરૂરી છે. જો તમારે પણ તમારું વજન જલ્દી જ ઉતારવું છે અને તમારી પાસે સમયની કમી છે તો સૌથી પહેલા તમારે તમારી લાઈફ સ્ટાઇલ માં બદલાવ કરવાની સાથે પોતાના ડાયેટમાં પણ આ ચીજોને પણ શામિલ કરી લો. 1. સૌથી પહેલા સમયસર ભોજન લો: તમે આ વાત તમારા મગજ માંથી બિલકુલ કાઢી નાખો કે ખોરાક ન લેવાથી વજન ઓંછું થઇ જાય છે પણ એવું પણ બની શકે છે કે તેનાથી પહેલા કરતા પણ વધુ વજન વધી જાય. માટે સમયસર ભોજન લેવું ફાયદામાં રહેશે. 2. જલ્દી ન કરો: એવું ઘણીવાર બનતું હોય છે કે તમે 2 દિવસ એક્સરસાઈઝ કરો અને વિચારવા લાગશો કે તમારું વજન ઓછું કેમ નથી થઇ શકતું. જો તમે એવું વિચારી રહ

મચ્છર ને મારવા કે ભગાવવાની સૌથી સેહલી અને પાવરફુલ રીત , Powerful ways to Kill Mosquitoes

મચ્છર ને મારવા કે ભગાવવાની સૌથી સેહલી અને પાવરફુલ રીત.   Powerful ways to Kill Mosquitoes વરસાદ નો મોસમ સારો તો ખૂબ લાગે છે પણ આ મોસમ માં મચ્છર ખૂબ પરેશાન કરે છે અને એમના દ્વારા બીમારીઓ પણ ફેલાય છે.આવી રીત ની સમસ્યાઓ થી બચવા માટે આપણે ઘણી રીત ના કેમિકલ યુક્ત કોઈલ અને લિકવિડ કે ન જાણે કેનો કેનો ઉપયોગ કરીએ છીએ જેથી એના થી બચી શકાય. આ બધી વસ્તુ ઓ આપણ ને મચ્છરો થી થોડા સમય માટે રાહત આપે છે પણ એમાં એટલા ખાતરનાખ કેમિકલ હોય છે જે કોઈ ને પણ આરામ થી એલર્જી જેવી બીજી ઘણી પરેશાનીઓ માં નાખી શકે છે. એવું જરૂરી નથી કે મચ્છરો અને માખીઓ ને દૂર કરવા માટે તમે કોઈ કોઈલ કે સ્પ્રે નો જ ઉપયોગ કરી શકો. તમે એના માટે કોઈ ઘરેલુ ઉપાયો નો પ્રયોગ કરી ને પણ રાહત મેળવી શકો છો. 1. નીમ અને લવેન્ડર નું તેલ નીમ માં એન્ટીબેક્ટેરિયલ ના ગુણ હોય છે. ઘણી શોધ માં એ સામે આવ્યું છે કે નીમ / લીમડા ના તેલ માં મચ્છરો ભગાડવા વાળા કેમિકલ વાળા સ્પ્રે અને કોઈલ ના ઉપયોગ થી 10 ગુણા વધુ અસરકારક છે. આ સાવસ્થ્ય ઉપર કોઈ પણ રીતે નુક્શાનદાયક પણ નથી. નીમ અને લવેન્ડર ના તેલ બંને ને બરાબર માત્રા માં ભેળવી ને તમારી સ્કિન ઉ

જો સફર દરમિયાન ઉલ્ટીની સમસ્યાથી પરેશાન છો તો, અપનાવો આ અસરદાર ઉપાય… (How to Avoid Vomiting during Travel)

જો સફર દરમિયાન ઉલ્ટીની સમસ્યાથી પરેશાન છો તો , અપનાવો આ   અસરદાર ઉપાય… ( How to Avoid Vomiting during Travel ) યાત્રા કરવી હર કોઈને પસંદ હોય છે પણ ઘણા લોકોને આ સમય દરમિયાન ઉલ્ટી થવાની ફરિયાદ રહેતી હોય છે. એવામાં મોટાભાગે તેઓના સફરની બધી મજા ખરાબ થઇ જાતી હોય છે. સાથે જે લોકો આવા લોકોની સાથે સફર કરતા હોય છે તેઓને પણ પરેશાનીઓ થતી હોય છે. જો તમને પણ યાત્રા દૌરાન આવી જ સમસ્યા થઇ રહી છે તો આજે આ ટીપ્સ અમે તમારા માટે જ લાવ્યા છીએ. આ ઉપાયોને લીધે તમે ઉલટીની સમસ્યાથી બચી શકશો અને સફરની ભરપુર મજા ઉઠાવી શકશો. 1. સફરના સમયે ફ્રુટનું સેવન કરવું ફાયદામાં રહે છે અને ખાસ કરીને સંતરાનું સેવન યાત્રા માટે ખુબ જ સારું માનવામાં આવે છે કેમ કે તેનાથી ઘણા હદ સુધી ઉલ્ટીની સમસ્યા ઓછી થઇ જાય છે. 2. સફર પર ઉલટીની સમસ્યાથી બચવા માટે સૌથી પહેલાં તો તમારે ધ્યાન રાખવું જોઈએ કે કંઈપણ વધુ તૈલી કે મસાલેદાર ખોરાક ગ્રહણ ન કરો નહિ તો એસીડીટીની સમસ્યા આવી શેક છે , જેને લીધે ચક્કર અને ઉલ્ટી જેવી દીક્કતો આવી શકે છે. માટે યાત્રા પણ જવાના સમયે કઈક હલ્કો અને સુપાચ્ય ખોરાક લેવો જોઈએ. 3. આવા સમયે ઉલ્ટીથી બચવ